વેરાવળમાં પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ વરસાદી માહોલ વચ્ચે ઉજવાઈ, શોભાયાત્રામાં રઘુવંશીઓ ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા.